વિધ્યાર્થી મિત્રો,
ધોરણ 10 અને 12 માં સફળતાં મળ્યાં પછી કયો કોર્સ કરવો/કઈ લાઈન લેવી તે મા-બાપ તેમજ વિધ્યાર્થીઓ માટે ખૂબ જ પેચીદો પ્રશ્ન છે,
કારણ કે એક વખત લાઈન લેવાય જાય પછી મોટે ભાગે જીંદગીભર તેમાં જ કારકિર્દી ઘડ્વાની થાય છે. આ ઉપરાંત લાઈન લેતી વખતે ભવિષ્યનો વિચાર ન કરવામાં આવે તો ઘણી વખત એવું બને કે આગળ જતાં મુશ્કેલી ઉભી થાય છે. આ ઉપરાંત ગયાં વર્ષે કેટલાં ટકા એ કઈ લાઈનમાં એડમિશન અટક્યું હતું તે પણ જાણવું જરુરી બને છે. ઉપરોક્ત તમામ મુંઝવતાં પ્રશ્નો નો જવાબ નીચેની લિંક પરથી આપને મળી શકશે.
ધોરણ 10 અને 12 માં સફળતાં મળ્યાં પછી કયો કોર્સ કરવો/કઈ લાઈન લેવી તે મા-બાપ તેમજ વિધ્યાર્થીઓ માટે ખૂબ જ પેચીદો પ્રશ્ન છે,
કારણ કે એક વખત લાઈન લેવાય જાય પછી મોટે ભાગે જીંદગીભર તેમાં જ કારકિર્દી ઘડ્વાની થાય છે. આ ઉપરાંત લાઈન લેતી વખતે ભવિષ્યનો વિચાર ન કરવામાં આવે તો ઘણી વખત એવું બને કે આગળ જતાં મુશ્કેલી ઉભી થાય છે. આ ઉપરાંત ગયાં વર્ષે કેટલાં ટકા એ કઈ લાઈનમાં એડમિશન અટક્યું હતું તે પણ જાણવું જરુરી બને છે. ઉપરોક્ત તમામ મુંઝવતાં પ્રશ્નો નો જવાબ નીચેની લિંક પરથી આપને મળી શકશે.